રધરફોર્ડના $\alpha-$ કણ પ્રકીર્ણનના પ્રયોગે દર્શાવ્યું કે
$(i)$ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે
$(ii)$ પરમાણુનું દળ અને ધન વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત હોય છે
$(iii)$ ન્યુટ્રોન કેન્દ્રમાં અસ્તિત્વ ધરાવે છે
$(iv)$ પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી છે
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

થોમસનના પરમાણુ મોડેલમાં,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ પરમાણુનું દળ પરમાણુ પર સમાન રીતે વિતરિત થયેલું માનવામાં આવે છે.
$(ii)$ ધન વીજભાર પરમાણુ પર સમાન રીતે વિતરિત થયેલો માનવામાં આવે છે.
$(iii)$ ઇલેક્ટ્રોન ધન વીજભારિત ગોળામાં સમાન રીતે વિતરિત થયેલા હોય છે.
$(iv)$ પરમાણુને સ્થિર કરવા માટે ઇલેક્ટ્રોન એકબીજાને આકર્ષે છે.

નામનિર્દેશિત આકૃતિની મદદથી રધરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. આ પ્રયોગ પરથી તારવેલા કોઈપણ ત્રણ મહત્વના નિષ્કર્ષ લખો.

આઈસોબાર (સમભારિત) એટલે શું? એક ઉદાહરણ આપો.

$(a)$ $20$ પરમાણુ ક્રમાંક અને $40$ દળ ક્રમાંક ધરાવતા તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણો. તેની ઇલેક્ટ્રોનીય રચના લખો અને પરમાણુનું બંધારણ દોરો.
$(b)$ એક પરમાણુમાં $K$ અને $L$ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. શું આ પરમાણુ ધાતુ,અધાતુ કે નિષ્ક્રિય વાયુનો છે? કારણ આપો.

કેન્સરની સારવારમાં વપરાતું કોબાલ્ટનું આઈસોટોપ અને ગોઈટરની સારવારમાં વપરાતું આયોડિનનું આઈસોટોપ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo