નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ પરિપક્વ ઇન્સ્યુલિન $A, B$ અને $C$ પેપ્ટાઈડનું બનેલું છે.
$(ii)$ $C$-પેપ્ટાઈડ દૂર થવાથી ઇન્સ્યુલિનનું પરિપક્વન થાય છે.
$(iii)$ પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઈડ હાજર હોય છે.
$(iv)$ ઇન્સ્યુલિનમાં શૃંખલા $A$ અને $B$ ડાયસલ્ફાઈડ બંધ દ્વારા જોડાયેલી હોય છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પુખ્ત ઈન્સ્યુલિનમાં શું ગેરહાજર હોય છે?

વિધાન: પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઈડ હાજર હોતું નથી.
કારણ: ડાયાબિટીસ માટે વપરાતું ઇન્સ્યુલિન અગાઉ કતલ કરાયેલા ઢોર અને ડુક્કરના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું હતું.

$MRI$ માં જીવંત પેશીઓમાં થતા દેહધાર્મિક ફેરફારોને જાણવા માટે શેનો ઉપયોગ થાય છે?
$(i)$ $UV$ કિરણો $(ii)$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર $(iii)$ $\gamma$-કિરણો $(iv)$ $X$-કિરણો

માનવ ઇન્સ્યુલિનની બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ શેના દ્વારા જોડાયેલી હોય છે?

યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન $(UNO)$ દ્વારા સ્થાપિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી $(ICGEB)$ ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo