આર્હેનિયસ સમીકરણ મુજબ વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\ln A = \ln K + \frac{E_a}{RT}$
  • B
    $\log K = A \frac{E_a}{RT}$
  • C
    $\ln K = \ln A - \frac{E_a}{RT^2}$
  • D
    $\log A = RT \ln E_a - \ln K$

Explore More

Similar Questions

પ્રક્રિયાનો વેગ અચળાંક $k = 1.2 \times 10^{14} e^{-(25000/RT)} \, s^{-1}$ દ્વારા આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે

એક પ્રક્રિયા માટે વેગ-અચળાંક $K_1$ અને $K_2$ અનુક્રમે $10^{16} \cdot e^{-2000/T}$ અને $10^{15} \cdot e^{-1000/T}$ છે. કયા તાપમાને $K_1 = K_2$ થશે?

Difficult
View Solution

એક પ્રક્રિયામાં,તાપમાનમાં દર $10\,^{\circ}C$ ના વધારા સાથે,વેગ બમણો થાય છે. જો તાપમાન $10\,^{\circ}C$ થી વધારીને $100\,^{\circ}C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ $.......$ ગણો થશે.

એક પ્રતિવર્તી પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે,$\Delta H_{\text{forward}} = 20 \ kJ \ mol^{-1}$ છે. ઉદ્દીપક વગરની પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $300 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે પ્રક્રિયામાં ઉદ્દીપક ઉમેરવામાં આવે અને પ્રક્રિયકની સાંદ્રતા સમાન રાખવામાં આવે,ત્યારે $27^{\circ}C$ તાપમાને ઉદ્દીપકયુક્ત પુરોગામી પ્રક્રિયાનો દર $327^{\circ}C$ તાપમાને ઉદ્દીપક વગરની પ્રક્રિયાના દર જેટલો જ જોવા મળે છે. ઉદ્દીપકયુક્ત પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $.... \ kJ \ mol^{-1}$ છે.

$2 HI_{(g)} \rightarrow H_{2(g)} + I_{2(g)}$ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $581 \ K$ તાપમાને $209.5 \ kJ \ mol^{-1}$ છે. સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા તેનાથી વધુ ઊર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓનો અંશ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo