પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા (Radius of gyration) શેના પર આધાર રાખે છે?

  • A
    પદાર્થનું દળ અને કદ
  • B
    દળનું વિતરણ અને પરિભ્રમણની ધરી
  • C
    પદાર્થનું કદ
  • D
    પદાર્થનું દળ

Explore More

Similar Questions

$8$ બાળકો ધરાવતા પિતા તેમને એક સમયે $3$ બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાય છે,અને તે જ $3$ બાળકોને એક કરતા વધુ વખત સાથે ન લઈ જાય તે રીતે તે કેટલી વાર પ્રાણી સંગ્રહાલયમાં જઈ શકશે?

નીચેના પૈકી કયું 'એન્ટિબાયોટિક' નથી?

જ્યારે કોઈ બાહ્ય બળ દ્વારા પદાર્થ પર કાર્ય કરવામાં આવે છે,ત્યારે તેનું

$S.H.M.$ કરતા કણનો મધ્યમાન સ્થાને વેગ $v$ છે. કણનો કંપવિસ્તારના અડધા અંતરે વેગ કેટલો હશે?

એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેની પ્રારંભિક સ્થિતિથી $2T$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo