પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચક કોનું ઉદ્દીપન કરે છે?

  • A
    ગ્લાયકોલિસિસનું પ્રથમ અપરિવર્તનીય પગલું
  • B
    ગ્લાયકોલિસિસનું બીજું અપરિવર્તનીય પગલું
  • C
    ગ્લાયકોલિસિસનું ત્રીજું અપરિવર્તનીય પગલું
  • D
    ગ્લાયકોલિસિસનું ચોથું અપરિવર્તનીય પગલું

Explore More

Similar Questions

જારક અને અજારક શ્વસન બંનેમાં સામાન્ય તબક્કો કયો છે?

ગ્લાયકોલીસીસની પ્રક્રિયા દરમિયાન કેટલા $NADH + H^+$ અણુઓનું નિર્માણ થાય છે?

ગ્લુકોઝ + $ATP$ $\rightarrow$ ગ્લુકોઝ-$6$-ફૉસ્ફેટ. આ પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે?

ગ્લાયકોલિસિસના અંતે $52$ પાયરુવિક એસિડના અણુઓના નિર્માણ માટે ગ્લુકોઝના કેટલા અણુઓની જરૂર પડે છે?

$1$ ગ્લુકોઝ અણુના ઓક્સિડેશન દ્વારા કેટલા પાયરુવેટ અણુઓ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo