જો આવરણવાળા અને વિધુતભારરહિત વાહકને એક વિધુતભારિત વાહકની નજીક મૂકેલું હોય અને બીજા કોઈ વાહકો ન હોય તો વિધુતભારરહિત પદાર્થ વિધુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા પદાર્થના સ્થિતિમાનની વચ્ચેની જગ્યાએ (સ્થળે) હોવું જોઈએ તેવું સમજાવો.
મુખ્ય અર્થ એ થાય છે કે વિદ્યુતક્ષેત્ર $E =-\frac{d V }{d f}$ નો અર્થ એવો થાય છે કે વિદ્યુતક્ષેત્રની દિશામાં વિદ્યુતસ્થિતિમાન ધટે છે.
જો વિદ્યુતભારિત વાહકથી વિદ્યુતભારરહિત વાહક તરફ વિદ્યુતક્ષેત્રની દિશામાંનો કોર માર્ગ પસંદ કરીએ, તો આ માર્ગ પર વિદ્યુતભારિત વાહકથી અનંત અંતરે જતાં સ્થિતિમાન ઘટે.
હવે જો વિદ્યુતભારરહિત પદાર્થથી અનંત સુધીનો બીજે માર્ગ એવો પસંદ કરીએ કे, તો તેમાં ફરીથી સ્થિતિમાન વધારે સતત ધટતું જશે તેથી નિશ્ચિત કરી શકાય કે વિદ્યુતભારરહિત પદાર્થ જે વિદ્યુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા સ્થિતિમાનની વચ્ચે કોઈ સ્થળે મૂકવો જોઈએ.
જો $y -$ અક્ષ પર $y=-a$ પર $y=+a$ પર બે એક સરખાં ધન ચાર્જ મુકવામાં આવે છે. આ સ્થિતિમાં $x$ અક્ષ પર સ્થિતિમાનનો આલેખ કેટલો મળશે ?
ધાતુનો કવર ચડાવેલ દડો દોરી વડે બાંધીને બે પ્લેટની વચ્ચે લટકાવવામાં આવે છે.એક પ્લેટ ગ્રાઉન્ડ કરેલી છે,અને બીજી પ્લેટ ઘન વોલ્ટેજે રાખેલી છે.તો ...
શું અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે ? તે સમજાવો ?
$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?
બિંદુવતુ ધન વિધુતભારના વિધુતક્ષેત્રમાં $\mathrm{r}$ અંતરે વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.