પ્રોથ્રોમ્બિન,જે રુધિરના ગંઠાઈ જવામાં મદદ કરે છે,તે શેમાં હાજર હોય છે?

  • A
    રુધિર પ્લાઝ્મા
  • B
    રુધિર કોષો
  • C
    રુધિર ત્રાકકણો
  • D
    સીરમ

Explore More

Similar Questions

માનવ રુધિરમાં નીચેનામાંથી કયા શ્વેતકણો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

$O$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિના રુધિરરસ (plasma) માં કયા એન્ટિબોડી જોવા મળે છે?

$WBC$ ની સરખામણીમાં,$RBC$...... ધરાવે છે.

માનવ રુધિર (લોહી) અંગેના સાચા વિધાનો પસંદ કરો:
$I$. પુખ્ત વ્યક્તિમાં રુધિરનું કદ $5 \; L$ હોય છે.
$II$. તે કુલ બાહ્યકોષીય પ્રવાહીના $30-35 \; \%$ જેટલું હોય છે.
$III$. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ $50 \; mg / 100 \; mL$ હોય છે.
$IV$. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ $200 \; mg / 100 \; mL$ કરતા ઓછું હોય છે.
$V$. રુધિરમાં યુરિયાનું સ્તર $10 \; mg / 100 \; mL$ હોય છે.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ કયો છે?

માનવ રુધિરરસ (પ્લાઝ્મા) માં રહેલા ગ્લોબ્યુલિન મુખ્યત્વે શેમાં સંકળાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo