માનવ રુધિરરસ (પ્લાઝ્મા) માં રહેલા ગ્લોબ્યુલિન મુખ્યત્વે શેમાં સંકળાયેલા છે?

  • A
    શરીરની રક્ષણાત્મક ક્રિયાવિધિ
  • B
    શરીરના પ્રવાહીનું આસૃતિ સમતુલા
  • C
    રુધિરમાં ઑક્સિજનના વહનમાં
  • D
    રુધિર જામી જવાની ક્રિયામાં

Explore More

Similar Questions

રક્તકણોની પુખ્તતા માટે જરૂરી કારકોમાંનું એક . . . . . . છે.

નીચેનામાંથી કઈ પેશી 'પ્રવાહી સંયોજક પેશી' તરીકે ઓળખાય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ માનવ રક્તકણો $(RBCs)$ : કોષકેન્દ્રવિહીન : : શ્વેતકણો $(WBCs)$ : ......
$(2)$ $'O'$ રુધિરજૂથ : સર્વદાતા : : $'AB'$ રુધિરજૂથ : ......

માનવ રુધિર (લોહી) અંગેના સાચા વિધાનો પસંદ કરો:
$I$. પુખ્ત વ્યક્તિમાં રુધિરનું કદ $5 \; L$ હોય છે.
$II$. તે કુલ બાહ્યકોષીય પ્રવાહીના $30-35 \; \%$ જેટલું હોય છે.
$III$. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ $50 \; mg / 100 \; mL$ હોય છે.
$IV$. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ $200 \; mg / 100 \; mL$ કરતા ઓછું હોય છે.
$V$. રુધિરમાં યુરિયાનું સ્તર $10 \; mg / 100 \; mL$ હોય છે.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ કયો છે?

રક્તકણોની ગણતરી કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo