માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.
શરીરની રક્ષણાત્મક ક્રિયાવિધિ
શરીરના પ્રવાહીનું આસૃતિ સમતુલા
રુધિરમાં ઑક્સિજનના વહનમાં
રુધિર જામી જવાની ક્રિયામાં
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
અસોફોટીડાનો સક્રિય ઘટક નીચેનામાંથી કયો છે?
કયા પ્રતિકારની તીવ્રતા ઓછી હોય છે ?
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?