મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર તત્વો માટેના સામાન્ય ગુણધર્મોમાં તે બધા ...... દ્વારા તૈયાર રચના શામેલ છે.
$(I)$ જલીય દ્રાવણમાં રંગીન આયનો
$(II)$ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયા પર રચાય છે
$(III)$ ક્લોરાઇડ્સના સૂત્રો $MCl_2$ અને $MCl_3$ છે.
$I, II, III$
$I, II$
$II, III$
માત્ર $I$
$d-$ વિભાગના તત્વો સરળતાથી એલોય બનાવે છે. કારણ કે......
કયા ક્ષારના જલીય દ્રાવણ રંગીન હશે?
સંક્રાંતિ તત્ત્વોની કઠિનતા અને ગલનબિંદુ વિશે લખો.
એક સંક્રાંતિ તત્વની ચુંબકીય ચાકમાત્રા $\sqrt {15} \,B.M.$ છે. તો તેમાં રહેલ અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા જણાવો.
નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે?
$(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.
$(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.
$(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.
$(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.