અચળ કદ પર આદર્શ વાયુનું દબાણ કોના પ્રમાણમાં હોય છે?

  • A
    અણુઓ વચ્ચેનું બળ
  • B
    અણુઓની સરેરાશ સ્થિતિ ઉર્જા
  • C
    વાયુની કુલ ઉર્જા
  • D
    અણુઓની સરેરાશ ગતિ ઉર્જા

Explore More

Similar Questions

વાયુના ગતિવાદ અનુસાર,આપેલા તાપમાને:

એક પરમાણ્વીય અણુની સરેરાશ ગતિઊર્જા $0.414 eV$ હોય ત્યારે તાપમાન કેટલું હશે ($K$ માં)? ($K_{B} = 1.38 \times 10^{-23} J/K$ નો ઉપયોગ કરો)

નગણ્ય કદ પ્રસરણ ગુણાંક ધરાવતા સીલબંધ પાત્રમાં હિલિયમ (એક પરમાણ્વીય વાયુ) ભરેલો છે. જ્યારે તેને $300\, K$ થી $600\, K$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે હિલિયમ પરમાણુઓની સરેરાશ ગતિઊર્જા $(K.E.)$ કેટલી થાય?

વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા કયા પરિબળો પર આધાર રાખતી નથી?

એકમ કદ દીઠ ગતિઊર્જા $E$ છે. વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo