નગણ્ય કદ પ્રસરણ ગુણાંક ધરાવતા સીલબંધ પાત્રમાં હિલિયમ (એક પરમાણ્વીય વાયુ) ભરેલો છે. જ્યારે તેને $300\, K$ થી $600\, K$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે હિલિયમ પરમાણુઓની સરેરાશ ગતિઊર્જા $(K.E.)$ કેટલી થાય?

  • A
    અડધી થાય
  • B
    અપરિવર્તિત રહે
  • C
    બમણી થાય
  • D
    $\sqrt{2}$ ના અવયવથી વધે

Explore More

Similar Questions

જે તાપમાને ઓક્સિજનના અણુઓની ગતિઊર્જા $27^{\circ}\,C$ તાપમાનની ગતિઊર્જા કરતા બમણી થાય તે તાપમાન $............^{\circ}\,C$ છે.

પાત્રની દીવાલો પર વાયુ દ્વારા લાગતું દબાણ નીચેનામાંથી કયા કારણસર હોય છે?

એક પાત્રમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓનું મિશ્રણ તેમના દળના $1: 5$ ના ગુણોત્તરમાં છે. આ બે વાયુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

જો વાયુનું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તેની ગતિ ઊર્જામાં શું ફેરફાર થશે?

તાપમાન $t^{\circ} \text{C}$ સાથે અણુઓની સરેરાશ ગતિઊર્જાના ફેરફારને દર્શાવતો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo