ધન કિરણોની શોધ કોણે કરી હતી?

  • A
    થોમસન
  • B
    ગોલ્ડસ્ટીન
  • C
    ડબલ્યુ. ક્રૂક્સ
  • D
    રધરફોર્ડ

Explore More

Similar Questions

જ્યારે કેથોડ કિરણો ધાતુની પ્લેટ પર અથડાય છે ત્યારે તે ગરમ થાય છે,તેનું કારણ શું છે?

થર્મિઓનિક ઉત્સર્જન માટે કયો સંબંધ સાચો છે?

જ્યારે તાપમાન $T_0$ થી વધારીને $T$ કરવામાં આવે ત્યારે ધાતુ માટે થર્મિઓનિક પ્રવાહનો ગુણોત્તર $(I/I_0)$ આકૃતિમાં દર્શાવેલ છે. ($I$ અને $I_0$ એ અનુક્રમે $T$ અને $T_0$ તાપમાને પ્રવાહ છે). તો કયો વક્ર આ સંબંધને યોગ્ય રીતે દર્શાવે છે?

$2 \, eV$ નું કાર્ય વિધેય (work function) ધરાવતી ધાતુની સપાટીને $800 \, K$ તાપમાને ગરમ કરતા $1 \, mA$ નો ઉત્સર્જન પ્રવાહ મળે છે. જો સમાન સપાટીનું ક્ષેત્રફળ અને સમાન ઉત્સર્જન અચળાંક ધરાવતી બીજી ધાતુની સપાટી,જેનું કાર્ય વિધેય $4 \, eV$ છે,તેને $1600 \, K$ તાપમાને ગરમ કરવામાં આવે,તો ઉત્સર્જન પ્રવાહ ...... $mA$ થશે.

Difficult
View Solution

વિધાન: ફોટોએમિસિવ સેલમાં નિષ્ક્રિય વાયુનો ઉપયોગ થાય છે.
કારણ: ફોટોએમિસિવ સેલમાં રહેલો નિષ્ક્રિય વાયુ વધુ પ્રવાહ આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo