નીચેનામાંથી કયું એન્ટિબાયોટીક માટે સાચું નથી?
સૌ પ્રથમ એન્ટિબાયોટીક એલેક્ઝાન્ડ ફલમીંગે શોધી.
એન્ટિબાયોટીક શબ્દ એસ. વોકસમેન $ 1942$ માં આવ્યો.
કેટલાક વ્યક્તિ ચોક્કસ એન્ટિબાયોટિકથી એલર્જી ધરાવે
દરેક એન્ટિબાયોટીક ચોક્કસ માટે જ અસરકારક નીવડે છે.
'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?
કેલસ-સંવર્ધન માધ્યમમાં કયો વૃદ્ધિ-પ્રેરક ઉમેરવામાં આવે છે ?
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?
અગર-અગર જેલનો ઉપયોગ
પરાગસંવર્ધનનો ફાયદો શું છે?