ફિનોલ બેન્ઝીનમાં અમુક અંશે જોડાઈને ડાયમર બનાવે છે. $1 \ kg$ બેન્ઝીનમાં $20 \times 10^{-3} \ kg$ ફિનોલ ધરાવતા દ્રાવણના ઠારબિંદુમાં $0.69 \ K$ નો ઘટાડો થાય છે. ફિનોલના સુયોજનની ટકાવારી (degree of association) ગણો. (બેન્ઝીન માટે $K_f = 5.12 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $60$
  • B
    $85$
  • C
    $73.3$
  • D
    $90.3$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,સોડિયમ ક્લોરાઇડના ડેસીનોર્મલ દ્રાવણનું અભિસરણ દબાણ $4.82 \ atm$ છે. સોડિયમ ક્લોરાઇડના વિયોજનની માત્રા $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય શોધો. $\left(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

જો $KCl$ નું $0.15 \ m$ જલીય દ્રાવણ $-0.51^{\circ} C$ તાપમાને ઠરે છે,તો $KCl$ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો (પાણીનો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે).

બેન્ઝિનમાં બનાવેલા $0.2 \ m$ એસિટિક એસિડના દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $75.7 \ ^\circ C$ છે. વૉન્ટ-હોફ અવયવ $i$ નું મૂલ્ય ગણો. (બેન્ઝિન માટે $K_b = 2.65 \ K \ m^{-1}$,$K_f = 5.12 \ K \ m^{-1}$,$T_b^o = 80 \ ^\circ C$,$T_f^o = 5.5 \ ^\circ C$)

$0.1 \ m$ જલીય $CH_{3}COOH$ દ્રાવણ માટે માપવામાં આવેલ ઠારબિંદુમાં ઘટાડો $0.19^{\circ} C$ છે. આ સાંદ્રતાએ એસિડ વિયોજન અચળાંક $K_{a}$ કેટલો હશે? (આપેલ છે,$K_{f}$ મોલલ ક્રાયોસ્કોપિક અચળાંક $= 1.86 \ K \ kg \ mol^{-1}$)

પોટેશિયમ ક્લોરાઈડના $0.5\%$ દ્રાવણનું ઠારબિંદુ $-0.24^{\circ} C$ માલૂમ પડ્યું. પોટેશિયમ ક્લોરાઈડનું વિયોજન અંશ (percentage dissociation) કેટલું હશે? .... (નજીકનો પૂર્ણાંક)
(પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\, K\, kg\, mol^{-1}$ છે અને $KCl$ નું મોલર દળ $74.6\, g\, mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo