નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા,સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કરતાં અલગ છે કારણ કે:

  • A
    તે વ્યક્તિને રોગ સામે રક્ષણ આપતી નથી.
  • B
    તે વ્યક્તિને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે.
  • C
    તે લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
  • D
    તેમાં એવા એન્ટિબોડીઝનો સમાવેશ થાય છે જે પ્રતિકારકતા દર્શાવતી વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થતા નથી.

Explore More

Similar Questions

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને ખોટા વિધાનો ઓળખો.
$(1)$ સક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતામાં એન્ટીબોડી સીધા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
$(2)$ રસીકરણ (vaccination) એ નિષ્ક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતા હેઠળ ગણવામાં આવે છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગપ્રતિકારકતા ચાર પ્રકારના અંતરાયો ધરાવે છે.

નીચેનામાંથી કયા કોષોને ભક્ષકકોષો (phagocytic cells) તરીકે ગણવામાં આવતા નથી?

ઉચ્ચ કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત (self) અને પરજાત (non-self) કોષો વચ્ચેનો તફાવત પારખી શકે છે. જનીનિક કે અન્ય અજ્ઞાત કારણોસર, ક્યારેક પ્રતિરક્ષા તંત્ર આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો પર હુમલો કરવાનું શરૂ કરે છે, જેના પરિણામે શું થાય છે?

ઇન્ટરફેરોનનો સ્ત્રાવ . . . . . . . દ્વારા અવરોધાય છે.

ઇન્ટરફેરોન (Interferons) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo