ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .

  • A

    પ્રત્યારોપણનો વિરોધ કરે છે.

  • B

    સ્વપ્રતિકાર રોગ

  • C

    સક્રિય પ્રતિરક્ષા

  • D

    એલર્જીની અસર

Similar Questions

કયું ઔષધ અફીણમાંથી નથી મળતું ?

એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?

....... દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક ૫ણ હોઈ શકે છે.

ચેપી રોગ કયો છે?

$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.

$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.