ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
સ્વપ્રતિકાર રોગ
સક્રિય પ્રતિરક્ષા
એલર્જીની અસર
કયું ઔષધ અફીણમાંથી નથી મળતું ?
એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?
....... દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક ૫ણ હોઈ શકે છે.
ચેપી રોગ કયો છે?
$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.
$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.