પ્રકાશનું સમાંતર કિરણપુંજ $f_1 = 20 \, cm$ અને $f_2 = 10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સની સિસ્ટમ પર આપાત થાય છે. બંને લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી કિરણો સમાંતર કિરણપુંજ તરીકે બહાર આવે તે માટે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? ($cm$ માં)

  • A
    $60$
  • B
    $30$
  • C
    $90$
  • D
    $40$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સ વડે એક દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. પ્રથમ લેન્સનો વક્રીભવનાંક $n = 1.5$ છે અને બીજા લેન્સનો વક્રીભવનાંક $n = 1.2$ છે. બંને વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R = 14\, cm$ સમાન છે. આ દ્વિ-બહિર્ગોળ લેન્સ માટે,$40\, cm$ ના વસ્તુ અંતર માટે,પ્રતિબિંબ અંતર કેટલું થશે?.....$ cm$

Difficult
View Solution

બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અલગ-અલગ રીતે જોડવામાં આવે છે. ત્રણેય કિસ્સાઓમાં કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ સમાન $20 \ cm$ છે અને તેમને સંપર્કમાં રાખીને લેન્સનું સંયોજન બનાવવામાં આવે છે. આ સંયોજનનો ઉપયોગ $20 \ cm$ અંતરે રાખેલી $5 \ cm$ લંબાઈની વસ્તુને જોવા માટે કરવામાં આવે છે. વસ્તુની સરખામણીમાં,પ્રતિબિંબ કેવું હશે?

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $A$ અને $56 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ $B$ ને એક જ અક્ષ પર $d$ અંતરે રાખવામાં આવ્યા છે. જો $A$ પર પડતો સમાંતર પ્રકાશનો કિરણપુંજ $B$ માંથી સમાંતર કિરણપુંજ તરીકે બહાર નીકળતો હોય, તો અંતર $d$ નું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સ જે અમુક અંતરે અલગ હતા,તેમને હવે સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo