$27\,^oC$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\,kJ$ હોય,તો અંતિમ તાપમાન કેટલું હશે? $(C_v = 20\,J\,K^{-1} \, mol^{-1})$

  • A
    $150\,K$
  • B
    $100\,K$
  • C
    $26.85\,^oC$
  • D
    $295\,K$

Explore More

Similar Questions

$0 \ ^\circ C$ તાપમાન ધરાવતા $54 \ g$ બરફનું $27 \ ^\circ C$ તાપમાન ધરાવતા પાણીમાં રૂપાંતર કરવા કેટલી $kJ$ ઊર્જાની જરૂર પડે? $\left( \Delta H_{fusion} = 6.01 \ kJ \ mol^{-1}, C_{p(liquid)} = 4.18 \ J \ K^{-1} \ g^{-1} \right)$

$100 ^oC$ અને $1 \text{atm}$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$NH_4NO_3$ નો એક ગ્રામ નમૂનો બોમ્બ કેલરીમીટરમાં વિઘટિત થાય છે. કેલરીમીટરનું તાપમાન $6.12 \ K$ વધે છે. સિસ્ટમની ઉષ્મા ધારિતા $1.23 \ kJ/K$ છે. $NH_4NO_3$ માટે વિઘટનની મોલર ઉષ્મા $kJ/mol$ માં કેટલી હશે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: આંતરિક ઉર્જા $(U)$ અને કાર્ય $(w)$ બંને અવસ્થા વિધેયો છે.
વિધાન-$II$: શૂન્યાવકાશમાં આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ દરમિયાન,થયેલ કાર્ય શૂન્ય હોય છે.
સાચો જવાબ છે:

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન તેની એન્થાલ્પી ઘટે છે.
વિધાન-$II$: જ્યારે $2.0 \ L$ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામે છે,ત્યારે $\Delta U = 0$ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo