અનુનાદની તીક્ષ્ણતા કયા પરિબળ પર આધાર રાખે છે?

  • A
    ક્વોલિટી ફેક્ટર $(Q)$
  • B
    અવરોધ $(R)$
  • C
    ઇન્ડક્ટન્સ $(L)$
  • D
    કેપેસિટન્સ $(C)$

Explore More

Similar Questions

$A.C.$ સપ્લાયની આવૃત્તિમાં ક્રમશઃ વધારો થતાં,$LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પીડન્સ (અડચણ)

આકૃતિમાં દર્શાવેલ શ્રેણી $LCR$ પરિપથ માટે,અનુનાદ આવૃત્તિ અને અનુનાદ આવૃત્તિ પર પ્રવાહનો કંપવિસ્તાર કેટલો છે?

Difficult
View Solution

એક ઇલેક્ટ્રિક પંખાની મોટરનું સેલ્ફ-ઇન્ડક્ટન્સ $10\;H$ છે. $50\;Hz$ પર મહત્તમ પાવર મેળવવા માટે, તેને કેટલા કેપેસિટન્સ ($\mu F$ માં) સાથે જોડવું જોઈએ?

એક $110 \; V, 50 \; Hz$ ના $AC$ ઉદ્ગમને પરિપથમાં (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) જોડવામાં આવેલ છે. પરિપથમાં અનુનાદ સમયે $55 \; \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $\dots \; A$ હશે.

શ્રેણી $L-C-R$ સર્કિટનો કુલ ઈમ્પીડન્સ તેની સાથે જોડાયેલ $AC$ સ્ત્રોતની કોણીય આવૃત્તિ સાથે બદલાય છે,જે આલેખમાં દર્શાવેલ છે. આ શ્રેણી $L-C-R$ સર્કિટનો ક્વોલિટી ફેક્ટર $Q$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo