આદર્શ વાયુ માટે $\alpha_V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

  • A
    દબાણ
  • B
    કદ
  • C
    તાપમાન
  • D
    વાયુનો સ્વભાવ

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલા જથ્થાના વાયુ માટે અચળ દબાણ $P_1$ અને $P_2$ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવેલ છે. તે પરથી કહી શકાય કે...........

આકૃતિમાં $X$ પાત્રનું કદ $Y$ પાત્રના કદ કરતાં બમણું છે. બંનેમાં આદર્શ વાયુ ભરેલો છે. $X$ નું તાપમાન $200 \, K$ અને $Y$ નું તાપમાન $400 \, K$ છે. જો $X$ માં વાયુનું દળ $m$ હોય,તો $Y$ માં વાયુનું દળ કેટલું હશે?

Difficult
View Solution

અચળ તાપમાને, વાયુનું દબાણ $20 \%$ ઘટાડવામાં આવે છે. તો કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

પરમ શૂન્ય તાપમાને,આદર્શ વાયુનું દબાણ કેટલું હશે?

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $5\,g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે,જ્યાં $R$ એ વાયુ અચળાંક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo