$SO_2$ ને $KMnO_4$ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા,મેંગેનીઝ આયન શેમાં રિડક્શન પામે છે?

  • A
    માત્ર $Mn^{2+}$
  • B
    માત્ર $Mn^{4+}$
  • C
    માત્ર $Mn^{6+}$
  • D
    $Mn^{4+}$ અને $Mn^{6+}$

Explore More

Similar Questions

$AgCl$ ને $Na_2CO_3$ સાથે ફ્યુઝન (ગલન) કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી?

બેઝિક માધ્યમમાં $500 \text{ mL}$ $0.2 \text{ M}$ $MnO_4^-$ દ્રાવણને $500 \text{ mL}$ $1.5 \text{ M}$ $KI$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તે આયોડાઇડ આયનોનું ઓક્સિડેશન કરીને આણ્વિય આયોડિન મુક્ત કરે છે. આ મુક્ત થયેલ આયોડિનનું સ્ટાર્ચની હાજરીમાં પ્રમાણિત $x \text{ M}$ થાયોસલ્ફેટ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. જો $300 \text{ mL}$ થાયોસલ્ફેટ વપરાયું હોય,તો $x$ નું મૂલ્ય . . . . . . છે.

$HNO_2$ એ . . . તરીકે વર્તે છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo