પાત્રમાં વાયુની સંખ્યા ઘનતા (number density) વધારતા,વાયુનો સરેરાશ મુક્ત પથ (mean free path):

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    સમાન રહે છે
  • D
    બમણો થાય છે

Explore More

Similar Questions

$p$ દબાણ,$V$ કદ અને $T$ તાપમાને રહેલા એક આદર્શ વાયુનો વિચાર કરો. વાયુના અણુઓ માટે સરેરાશ મુક્ત પથ $L$ છે. જો વાયુના અણુઓની ત્રિજ્યા,તેમજ વાયુનું દબાણ,કદ અને તાપમાન બમણું કરવામાં આવે,તો સરેરાશ મુક્ત પથ કેટલો થશે?

વાયુઓ ઓછા દબાણે વિદ્યુતનું વહન કરવાનું શરૂ કરે છે કારણ કે

$P$ દબાણ અને $T$ તાપમાને રહેલા મંદ વાયુમાં,અણુના ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $T$ સાથે કેવી રીતે બદલાય છે?

સરેરાશ મુક્ત પથ (mean free path) એટલે શું? સરેરાશ મુક્ત પથ માટેનું સમીકરણ તારવો.

કઈ સ્થિતિમાં વાસ્તવિક વાયુ $PV = RT$ સંબંધનું પાલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo