કુલ આપાત સૌર વિકિરણમાંથી,વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ની ટકાવારી કેટલી છે?

  • A
    માત્ર $10-20\%$ $PAR$
  • B
    માત્ર $2-10\%$ $PAR$
  • C
    માત્ર $0-10\%$ $PAR$
  • D
    માત્ર $30-40\%$ $PAR$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પારિસ્થિતિકીય ઉર્જાનો સ્ત્રોત છે?

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) માટે શેનો સતત બાહ્ય સ્ત્રોત હોવો આવશ્યક છે?

ઉર્જા સ્થાનાંતરણનો $10 \%$ નો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

જો ઉત્પાદકોના સ્તરે $20 \, J$ ઊર્જાનો સંગ્રહ થયો હોય,તો નીચે આપેલી આહારશૃંખલામાં મોરને કેટલી ઊર્જા પ્રાપ્ત થશે ($, J$ માં)?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર

પરિસ્થિતિકીય તંત્રમાં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે. ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo