ગ્લુકોઝના શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા કેટલી છે?

  • A
    $10$
  • B
    $14$
  • C
    $16$
  • D
    $20$

Explore More

Similar Questions

કયા કાર્બોદિત પાણીમાં અદ્રાવ્ય છે?

$P$: મોનોસેકેરાઇડ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.
$Q$: મોનોસેકેરાઇડ સૌથી સરળ કાર્બોદિત છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - લેક્ટોઝનું જળવિભાજન થતા તે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરિત થાય છે.
વિધાન $II$ - ગેલેક્ટોઝ પણ શ્વસનમાં ગ્લુકોઝ જેવી જ ભૂમિકા ભજવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I$. ગ્લુકોઝ$a$. વનસ્પતિઓમાં સંગ્રહિત ખોરાક
$II$. ફ્રુક્ટોઝ$b$. કોષદીવાલનો ઘટક
$III$. સેલ્યુલોઝ$c$. જીવંત કોષનું બળતણ
$IV$. સ્ટાર્ચ$d$. ફળની શર્કરા

દૂધની શર્કરા (Milk sugar) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo