નોરપ્લાન્ટ ગર્ભનિરોધની નવી પદ્ધતિ છે અને તે :
અંડપાત થવા દે છે પણ ફલન નહીં.
ગર્ભાશયનાં મુખનાં શ્લેષ્મની સ્નીગ્ધતા ઘટાડી શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે.
સક્રીય ઘટક તરીકે પ્રોજેસ્ટીન હોય છે.
મહત્તમ $1$ વર્ષ સુધી સક્રીય રહે છે.
એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
કયાં કિસ્સાઓમાં $MTP$ કરાવી શકાય છે ?
વિશ્વ વસ્તી દિવસ
નાની, પ્લાસ્ટીકની છ નળાકાર ગર્ભનિરોધક રચનાઓ જે પાંચ વર્ષ સુધી અસરકારક છે. તે છે.
$MTP$ એ પ્રેગનન્સીનાં કેટલાં અઠવાડિયા સુધી સુરક્ષિત છે?