જ્યારે $P-N$ જંકશન પર કોઈ બાયસ લાગુ કરવામાં ન આવે,ત્યારે પ્રવાહ:

  • A
    શૂન્ય છે કારણ કે બંને બાજુ વહેતા ચાર્જ કેરિયર્સની સંખ્યા સમાન છે.
  • B
    શૂન્ય છે કારણ કે ચાર્જ કેરિયર્સ ગતિ કરતા નથી.
  • C
    શૂન્ય નથી.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

જ્યારે $PN$ જંકશન ડાયોડ રિવર્સ બાયસમાં હોય ત્યારે,

$p-n$ જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસિંગના કિસ્સામાં,નીચેનામાંથી કઈ આકૃતિ પરંપરાગત પ્રવાહની દિશા (તીરની નિશાની દ્વારા દર્શાવેલ) યોગ્ય રીતે દર્શાવે છે?

આ સર્કિટમાં બે ડાયોડ છે,જેમાંથી દરેકનો ફોરવર્ડ અવરોધ $50\, \Omega$ અને રિવર્સ અવરોધ અનંત છે. જો બેટરીનો વોલ્ટેજ $6\, V$ હોય,તો $120\, \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $mA$ માં કેટલો હશે?

$P-N$ જંકશનમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ $10^{-6} \ m$ છે અને પોટેન્શિયલ બેરિયર $0.1 \ V$ છે. તો વિદ્યુતક્ષેત્ર ($V/m$ માં) કેટલું હશે?

$p-n$ જંકશનની નજીક વિદ્યુતભાર ઘનતા $\rho$ અને અંતર $r$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo