નાઈટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ દ્વારા બેન્ઝીનનું નાઈટ્રેશન એ . . . છે.

  • A
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન
  • B
    ઇલેક્ટ્રોફિલિક યોગશીલ
  • C
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • D
    મુક્ત મુલક વિસ્થાપન

Explore More

Similar Questions

નીચેની ફ્રિડેલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન પ્રક્રિયા માટે,કયા વિધાનો સાચા છે?
$A$. મુખ્ય નીપજ n-પ્રોપાઈલ બેન્ઝીન છે.
$B$. આઈસો-પ્રોપાઈલ કાર્બોકેટાયન મધ્યવર્તી પણ ઉત્પન્ન થાય છે.
$C$. બહુવિધ વિસ્થાપન અનિવાર્ય છે.
$D$. બેન્ઝીન પર ઈલેક્ટ્રોન-ડોનેટિંગ વિસ્થાપક દાખલ કરવાથી કોઈ આલ્કાઈલ બેન્ઝીન ઉત્પન્ન થશે નહીં.

જ્યારે બેન્ઝિનને સાંદ્ર $HCl$ સાથે ઉકાળવામાં આવે ત્યારે કયું સંયોજન બને છે?

એરોમેટિક સંયોજનોના નાઇટ્રેશન અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ (Assertion) અને બીજાને કારણ $R$ (Reason) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: બેન્ઝીન એ કાલ્પનિક સાયક્લોહેક્ઝાટ્રાયન કરતા વધુ સ્થાયી છે.
કારણ $R$: વિસ્થાનિકૃત $\pi$ ઇલેક્ટ્રોન વાદળ કાર્બન પરમાણુઓના ન્યુક્લિયસ દ્વારા વધુ મજબૂતીથી આકર્ષાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$AlCl_3$ ની હાજરીમાં,બેન્ઝીન અને $n$-પ્રોપાઈલ બ્રોમાઈડ ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયામાં પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo