પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:

  • [NEET 2022]
  • A

    દિશાસૂચક ફેરફાર

  • B

    વિક્ષેપક ફેરફાર

  • C

    અસ્તવ્યસ્ત ફેરફાર

  • D

    સ્થિરતા

Similar Questions

ચોક્કસ સ્થાન પર '$A$' કારકની આવૃત્તિ $0.6$ અને '$a$' ની $0.4$ છે. સમતુલા પર યાદચ્છિદ પ્રજનન વસ્તીમાં વિષમયુગ્મીની આવૃત્તિ કેટલી થઈ હશે ?

જયારે વસ્તીના કોઈપણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં વારંવાર સ્થળાંતર થાય તેને શું કહે છે?

જો વસ્તીના $200$ સભ્યોમાંથી $98$ સભ્યો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર (Phenotype) અભિવ્યકત કરતા હોય તો તે વસ્તીમાં વિષમયુગ્મીઓ કેટલા ટકા હશે?

$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?

વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]