ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન.
પાણી
ખડક
હવા
$DNA$
જાતીય અનુક્રમણ જો જલજ વિસ્તારમાં તૈયાર થયું તો અંતિમ ચરમ અવસ્થા ..... હશે.
વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
નીચેનામાંથી ........ ફોસ્કેટનું કુદરતી સંચય સ્થાન છે?
જલજ વસવાટને અનુલક્ષીને ચરમા વસ્થાએ કયાં પ્રકારની લાક્ષણીકતા વધુ પ્રાપ્ત થાય છે?