સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
યોગ્ય જોડ મેળવો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ નિવસનતંત્ર | $(P)$ બેકટેરિયા, ફૂગ |
$(ii)$ આહાર શૃંખલા | $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ |
$(iii)$ પક્ષીઓ | $(R)$ પ્રાથમિક ઉપભોગી |
$(iv)$ વિઘટકો | $(S)$ હરણ |
બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે