આધુનિક વેક્યૂમ પંપ ઓરડાના તાપમાને $(300 \, K)$ પાત્રને $4.0 \times 10^{-15} \, atm$ ના દબાણ સુધી ખાલી કરી શકે છે. જો $R = 8.0 \, J \cdot K^{-1} \cdot mol^{-1}$,$1 \, atm = 10^5 \, Pa$ અને $N_A = 6 \times 10^{23} \, mol^{-1}$ લેવામાં આવે,તો ખાલી કરેલા પાત્રમાં વાયુના અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર કેટલા ક્રમનું હશે?

  • A
    $0.2 \, \mu m$
  • B
    $0.2 \, mm$
  • C
    $0.2 \, cm$
  • D
    $0.2 \, nm$

Explore More

Similar Questions

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ આદર્શ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે.
$(ii)$ આદર્શ વાયુની સ્થિતિઊર્જા શૂન્ય હોય છે.
$(iii)$ બધા જ વાયુઓના અણુઓ કદમાં સમાન હોય છે.
$(iv)$ આદર્શ વાયુના અણુઓ સંપૂર્ણ સ્થિતિસ્થાપક ગોળાઓ છે.

રાંધણ ગેસનું સિલિન્ડર એક ટ્રકમાં નિયમિત ઝડપે ગતિ કરે છે. તેની અંદર રહેલા વાયુના અણુઓનું તાપમાન શું થાય છે?

મોટાભાગના વાસ્તવિક વાયુઓ કઈ સ્થિતિમાં આદર્શ વાયુ જેવું વર્તન કરે છે?

વાયુઓનો ગતિવાદ (Kinetic theory of gases) કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો?

વાયુઓના ગતિવાદ (Kinetic Theory of Gases) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo