મૅન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.
જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે ?
વ્યતિકરણ.....માં થાય છે.
ગ્રેગર મેંડલ માટે અસત્ય વિધાન પસંદ કરો.
મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.