મૅન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.
જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
ગ્રેગર મેંડલ માટે અસત્ય વિધાન પસંદ કરો.
વ્યતિકરણ.....માં થાય છે.