મેન્ડલે લક્ષણોના વારસાગમનનું કાર્ય $1865$ માં પ્રકાશિત કર્યું પરંતુ તે $1900$ સુધી અમાન્ય રહ્યું. કારણ કે
$(a)$ તે કારકોના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપી ન શક્યો.
$(b)$ તેનો કારકો વિશેનો ખ્યાલ કે કારકો સ્થાયી અલગ એકમો છે કે જે ટ્રેઈટની અભિવ્યક્તિ નિયંત્રિત કરે છે તે તેનાં સમયનાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય રખાયો નહીં.
$(c)$ ગાણિતિક ક્રિયા વાપરીને જૈવિક ઘટનાઓ સમજાવવાનો તેનો અભિગમ સંપૂર્ણપણે જૂનો હતો.
$(d)$ અત્યારની જેમ સંચારણ સફળ ન હતું.
$(a), (b)$ અને $(C)$ સાચાં છે.
$(c)$ અને $(d)$ સાચાં છે.
$(a), (b)$ અને $(d)$ સાચાં છે.
ફક્ત $(a)$ સાચું છે.
એપીસ્ટેસીસ અને પ્રભુતા અનુક્રમે શું છે ?
જનીન નકશા એ શું છે?
એક વનસ્પતિમાં ત્રણ પ્રભાવી જનીન $A$, $B$ અને $C$ નું જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થવા માટે એક સાથે અભિવ્યક્તિ થવું આવશ્યક છે. જો ત્રણમાંથી કોઈપણ એક અથવા ત્રણેય જનીનો પ્રચ્છન્ન અવસ્થામાં આવે તો પુષ્પ રંગવિહિન બને છે.
રો મટિરિયલ $ \xrightarrow{A}\,\,X\,\xrightarrow{B}\,Y\,\xrightarrow{{\,\,C}} Z $ રંજક્દ્રવ્ય
જાંબલી રંગ ધરાવતી વનસ્પતિ કે જેનો જનીનપ્રકાર $AABBCC$ છે. તેનું સંકરણ $aabbcc$ જનીનપ્રકાર ધરાવતી રંગવિહિન વનસ્પતિ સાથે કરાવવામાં આવે છે. જેનાં પરિણામે $F_1$ સંકર જાંબલી સંતતિ ઉત્પન્ન કરે છે. $F_1$ ના સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ સંતતિમાં જાંબલી રંગ ધરાવતી વનસ્પતિનું કુલ કેટલું પ્રમાણ હશે?
....... રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધવાથી ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે.
ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?