પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?

  • A

    $c$ - પેપ્ટાઈડના જોડાણથી

  • B

    $c$ - પેપ્ટાઈડ દૂર થવાથી

  • C

    ડાયસલ્ફાઈડ બંધ થવાથી

  • D

    ગ્લાયકોસીડીક બંધ દૂર થવાથી

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

કેલસના સંવર્ધન માધ્યમ તરીકે શું વપરાય છે ?

પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.

વર્તમાન સમયમાં લગભગ ........ જેટલા પુન:સંયોજિત ચિકિત્સકીય ઔષઘો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી ........ ભારતમાં વેચાઈ રહ્યા છે.

Golden rice એ ભવિષ્યની ટ્રાન્સજેનિક વનસ્પતિ છે જે આલક્ષણમાં સુધારો લાવશે.