પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?
$c$ - પેપ્ટાઈડના જોડાણથી
$c$ - પેપ્ટાઈડ દૂર થવાથી
ડાયસલ્ફાઈડ બંધ થવાથી
ગ્લાયકોસીડીક બંધ દૂર થવાથી
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
ઈલી$-$લિલ્લી કંપનીએ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કયા સજીવ માંથી કરાવ્યું ?
ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?
પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?
$E.coli$ પ્લાઝમીડમાં શૃંખલા $A$ અને સાંકળ $B$ ને જોડવા માટે શા માટે $lac\; Z$ નો ઉપયોગ કરવામાં આવે છે?