પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?
$c$ - પેપ્ટાઈડના જોડાણથી
$c$ - પેપ્ટાઈડ દૂર થવાથી
ડાયસલ્ફાઈડ બંધ થવાથી
ગ્લાયકોસીડીક બંધ દૂર થવાથી
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
કેલસના સંવર્ધન માધ્યમ તરીકે શું વપરાય છે ?
પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.
વર્તમાન સમયમાં લગભગ ........ જેટલા પુન:સંયોજિત ચિકિત્સકીય ઔષઘો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી ........ ભારતમાં વેચાઈ રહ્યા છે.