પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.
$A-$પેપ્ટાઈડ
$B-$પેપ્ટાઈડ
$C-$પેપ્ટાઈડ
એક પણ નહિ
ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
પેશી સંવર્ધન માટે વનસ્પતિના જે ભાગને લેવામાં આવે છે તેને........ કહે છે.
હર્બિસાઈડ પ્રતિકારક $GM$ પાકનાં ઉત્પાદન મુખ્ય હેતું છે.
$A-$ આરોગ્યની સલામતી માટે ખોરાકને લગતા લેખોમાં - હર્બિસાઈડનું પ્રવર્ધન ઘટાડવું
$B-$ ગર્બિસાઈડ્રેસનાં ઉપયોગ કર્યા વગર જ ખેતરમાં કરી નીંદણ દૂર કરવું.
$C-$ મજુરી રાખીને શારીરિક મહેનત કર્યા વગર જ ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$D -$ હર્બિસાઈટ્સના ઉપયોગનાં લીધે જમીનનું પ્રદૂષણ અને બાયોમેગ્નિફિકેશન
રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?
એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?