શુદ્ધ સંકર જાતના સંદર્ભે અસંગત પસંદ કરો.
સ્થાયી આનુવંશિક લક્ષણો ધરાવે છે.
ફક્ત અમુક પેઢી સુધી જ અભિવ્યક્તિ ધરાવે છે.
સતત સ્વફલન ધરાવે છે.
$(a)$ અને $(c)$ બંને
મેન્ડલે પસંદ કરેલા વટાણાનાં લક્ષણોમાંથી કયું લક્ષણ પ્રચ્છન્ન અભીવ્યકિત દર્શાવે છે?
કઈ લાક્ષણીકતા મેન્ડેલે પસંદ કરેલા વટાણાની ન હતી?
જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?
મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .
આનુવંશિકતા એટલે .........