ઘણી સંક્રાંતિ ધાતુઓ આંતરાલીય સંયોજનો બનાવે છે. આ આંતરાલીય સંયોજનોની લાક્ષણિકતાઓ છે

$(I)$ તેમની પાસે ઉંચા ગલનબિંદુઓ છે, જે શુદ્ધ ધાતુઓ કરતા વધારે છે

$(II)$ તેઓ ખૂબ સખત હોય છે

$(III)$ તેઓ ધાતુની વાહકતા જાળવી રાખે છે

$(IV)$ શુદ્ધ ધાતુઓ કરતાં તેઓ રાસાયણિક રીતે વધુ પ્રતિક્રિયાશીલ હોય છે

  • A

    $I,\,II,\,III$

  • B

    $I, \,III$

  • C

    $II,\, IV$

  • D

    માત્ર $IV$

Similar Questions

નીચેનામાંથી કયા આયનમાં $-d$  સંક્રાંતિ શક્ય નથી?

નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા $5.93\, BM$  હશે ?

જો $n$  એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો ..... દ્વારા સંક્રાતિ ધાતુ/આયનની ચુબંકીય ચાકમાત્રા $(B.M) $ માં આપેલ છે.

સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?

  • [JEE MAIN 2022]

$CuSO_4$  ના દ્રવાણમાં $NH_3 $  નું દ્રાવણ ઉમેરતા કારણે ભૂરો રંગ ઉદભવે છે ?