જ્યારે નરમાં તેના શુક્રપિંડ, વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તે સામાન્ય રીતે વંધ્ય હોય છે. શાથી ?
શુક્રપિંડ તાપમાનથી વધુ સંવેદનશીલ હોય છે. જો તેઓ તરુણાવસ્થા પહેલાં વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તેઓમાં શુક્રકોષો બનવાનું બંધ થાય છે જેથી નરમાં વંધ્યતા જોવા મળે છે.
Similar Questions
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?