જ્યારે નરમાં તેના શુક્રપિંડ, વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તે સામાન્ય રીતે વંધ્ય હોય છે. શાથી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

શુક્રપિંડ તાપમાનથી વધુ સંવેદનશીલ હોય છે. જો તેઓ તરુણાવસ્થા પહેલાં વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તેઓમાં શુક્રકોષો બનવાનું બંધ થાય છે જેથી નરમાં વંધ્યતા જોવા મળે છે.

Similar Questions

માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?

  • [NEET 2014]

નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઇ છે ?

 શુક્રાશય રસમાં વધુ કોણ હોય છે ? 

સસ્તનમાં શુક્રકોષનું પરિપક્વ તાપમાન કેટલું હોય છે ?

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.