પરાવર્તનના નિયમો માત્ર સમતલ અરીસા માટે જ સાચા છે અને વક્ર અરીસા માટે નથી.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

$(i)$ કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ રચે છે? ઉપર્યુક્ત કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી નામનિર્દેશિત કિરણ આકૃતિ દોરો. વળી,વિવર્ધિત અને વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુનું સ્થાન જણાવો.
$(ii)$ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત કિરણનો માર્ગ દોરો. આ કિસ્સામાં આપાતકોણ અને પરાવર્તનકોણના મૂલ્યો જણાવો.

Difficult
View Solution

હવાની સાપેક્ષમાં બરફ અને રોક સોલ્ટના વક્રીભવનાંક અનુક્રમે $1.31$ અને $1.54$ છે. બરફની સાપેક્ષમાં રોક સોલ્ટનો વક્રીભવનાંક શોધો.

સંયુક્ત માઇક્રોસ્કોપ (compound microscope) દ્વારા અવલોકન કરવા માટે વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $25 \, cm$ દૂર એક વસ્તુ મૂકવામાં આવી છે. જો વસ્તુનું સ્થાન $25 \, cm$ થી બદલીને $15 \, cm$ કરવામાં આવે,તો પ્રતિબિંબના પ્રકાર અને સ્થાન પર થતી અસરની ચર્ચા કરો. અરીસાના સૂત્રનો ઉપયોગ કર્યા વગર તમારા જવાબનું સમર્થન કરો.

બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુનું વાસ્તવિક,ઉલટું અને વસ્તુ જેવડું જ કદનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને કયા અંતરે મૂકવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo