કિર્ચોફનો બીજો નિયમ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

  • A
    વીજભાર
  • B
    ઊર્જા
  • C
    વેગમાન
  • D
    દળ અને ઊર્જાનો સરવાળો

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ $4 \, A$ છે. જો $10 \, \Omega$ ના અવરોધને $20 \, \Omega$ ના અવરોધ દ્વારા બદલવામાં આવે,તો સર્કિટમાંથી ખેંચાતો પ્રવાહ .............. $A$ થશે.

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$(1)$ બિંદુઓ $A$ અને $B$ વચ્ચે નેટવર્કનો સમતુલ્ય અવરોધ $G$ ના મૂલ્યથી સ્વતંત્ર છે.
$(2)$ બિંદુઓ $A$ અને $B$ વચ્ચે નેટવર્કનો સમતુલ્ય અવરોધ $\frac{4}{3} R$ છે.
$(3)$ $G$ માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે.
ઉપરનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

નીચે આપેલ સર્કિટ માટે,લૂપ $BCDEB$ માટે કિર્ચોફનો લૂપનો નિયમ કયા સમીકરણ દ્વારા આપવામાં આવે છે?

દર્શાવેલ સર્કિટમાં વિદ્યુત પ્રવાહ $i$ કેટલો છે ($\text{ A}$ માં)?

આકૃતિમાં પાંચ અવરોધો અને બે બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. કઈ બેટરી ચાર્જ થઈ રહી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo