તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.
બરોળ
અસ્થિમા
MALT
થાયમસ
ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.
પ્લાઝમોડીયમ ફાલસિપેરમ માં રંગસૂત્રોની સંખ્યા :-
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?