બર્નુલીનું સમીકરણ અસ્થાયી છે ? તે જાણવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બર્નુલીનું સમીકરણ અસ્થાયી અથવા પ્રક્ષુબ્ધ વહનને લાગુ પાડી શકાતું નથી કારણકે તેવા વહનમાં વેગ $(v)$ અને દબાણ $(P)$ સમય સાથે સતત વધધટ થતા હોય છે.

Similar Questions

સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$  છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )

વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

  • [AIIMS 2014]

તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)

  • [JEE MAIN 2014]

જો પાઈપમાંથી વહન પામતા પાણીની ઝડપ $2 \,m / s$ હોય તો તેની એકમ કદ દીઠ ગતિ ઊર્જા ......... $J/m^3$

વિમાનની પાંખની ઉપર અને નીચે હવાની ઝડપ $120\, m/s $ અને $90 \,m/s$ છે.હવાની ઘનતા $1.3\, kg\, per\, metre^{3} $ છે.પાંખ $10\, m$  લંબાઇ અને $2 \,m$, પહોળાઇ ઘરાવતી હોય તો વિમાનની પાંખની ઉપર અને નીચે લાગતા દબાણનો તફાવત ......... $Pascal$ થાય.