ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
ન્યુમોનીયા
પ્લેગ
ટાઈફોઈડ
પર્ટુસીસ
સિકલ-સેલ એનીમિયાના હાનિકારક વૈકલ્પિકકારકો કે અલીલને માનવ વસ્તીમાંથી દૂર કરી શકાતા નથી. ઘણા પીડિત લોકો અન્ય લાભો મેળવે છે. ચર્ચા કરો.
એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?
નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?
ચેપી માદા એનોફિલિસ મચ્છર જયારે તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તે ....... દાખલ કરે છે.
નીચે આપેલ પૈકી કઈ એન્ટિ કેન્સર ડ્રગ્સની આડઅસર છે ?