આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -
અંતઃસ્તર
પરિચક્ર
મજ્જા કિરણો
જલવાહક મૃદુતક
કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર હોય છે?
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?
રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?
હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.