પ્રાથમિક અને તૃતીયક આલ્કાઈલ સમૂહ ધરાવતા મિશ્ર ઈથરના વિલિયમસન સંશ્લેષણમાં,જો તૃતીયક હેલાઈડનો ઉપયોગ કરવામાં આવે,તો:

  • A
    કાર્બન-હેલોજન બંધના ધીમા વિભાજનને કારણે પ્રતિક્રિયાનો દર ધીમો રહેશે.
  • B
    આલ્કીન મુખ્ય નીપજ તરીકે બનશે.
  • C
    મિશ્ર ઈથરને બદલે સાદો ઈથર બનશે.
  • D
    અપેક્ષિત મિશ્ર ઈથર બનશે.

Explore More

Similar Questions

ઈથાઈલ ક્લોરાઈડ સોડિયમ ઈથોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $A$ આપે છે?

ફિનાઈલ બેન્ઝાઈલ ઈથર $(C_6H_5OCH_2C_6H_5)$ ની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ શ્રેષ્ઠ રહેશે?

નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી હાઇડ્રોક્સાઇડ આયન $(OH^-)$ સાથેની પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે?

મિથાઈલ-ટર્ટ-બ્યુટાઈલ ઈથરને $HI$ ની એક મોલર સાંદ્રતા સાથે ગરમ કરતા શું મળે છે?

ડાયઈથાઈલ ઈથરને કોની સાથે ગરમ કરીને વિઘટિત કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo