કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?

  • [NEET 2018]
  • A

    એમીબાયોસિસ

  • B

    એલીફન્ટાસિસ

  • C

    રિંગવર્મ ડિસીઝ

  • D

    એસ્કેરિએસિસ

Similar Questions

હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?

ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

  • [NEET 2013]

આ રોગનો વાહક મચ્છર નથી.

હાથીપગા રોગમાં...

વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.

કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?