કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
એમીબાયોસિસ
એલીફન્ટાસિસ
રિંગવર્મ ડિસીઝ
એસ્કેરિએસિસ
હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?
ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
આ રોગનો વાહક મચ્છર નથી.
હાથીપગા રોગમાં...
વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?