બે નિષ્પક્ષ પાસા ફેંકવાના યાદચ્છિક પ્રયોગમાં,ધારો કે $E$ એ સરવાળો $8$ મેળવવાની ઘટના છે અને $F$ એ બંને પાસા પર બેકી સંખ્યા મેળવવાની ઘટના છે. તો:
$I. P(E) = \frac{7}{36}$
$II. P(F) = \frac{1}{3}$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $I$ અને $II$ બંને સાચા છે
  • B
    $I$ કે $II$ બંનેમાંથી એક પણ સાચું નથી
  • C
    $I$ સાચું છે,$II$ ખોટું છે
  • D
    $I$ ખોટું છે,$II$ સાચું છે

Explore More

Similar Questions

$52$ પત્તાંની એક કેટમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું રાજા અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $8$ લાલ,$7$ વાદળી અને $6$ લીલા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો લાલ પણ નથી અને લીલો પણ નથી તેની સંભાવના કેટલી?

એક નિષ્પક્ષ સિક્કો જેના એક મુખ પર $1$ અને બીજા મુખ પર $6$ અંકિત છે અને એક નિષ્પક્ષ પાસાને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $3$ હોય તેની સંભાવના શોધો.

એક નિષ્પક્ષ સિક્કો જેના એક ફલક પર $1$ અને બીજા પર $6$ અંકિત છે અને એક નિષ્પક્ષ પાસાને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $12$ હોય તેની સંભાવના શોધો.

ત્રણ સિક્કા ઉછાળવામાં આવે છે. પરસ્પર નિવારક હોય તેવી બે ઘટનાઓનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo