આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?
પ્રચ્છન્ન
સહ પ્રભાવી
પ્રભાવી
તે પ્રભાવી અથવા પ્રચ્છન્ન બંને હોઈ શકે.
નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?
$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.
$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.
$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.
$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
નીચેનામાંથી કયો રોગ રકતસ્ત્રાવ રોગ તરીકે ઓળખાય છે, જે $X-$ સંલગ્ન ઘાતક જનીનની હાજરીથી થાય છે?
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?