આપેલ પરિપથમાં,$E_1 = E_2 = E_3 = 2 \text{ V}$ અને $R_1 = R_2 = 4 \text{ } \Omega$ છે. તો $E_2$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    $A$ થી $B$ તરફ $1 \text{ A}$
  • C
    $A$ થી $B$ તરફ $4 \text{ A}$
  • D
    $B$ થી $A$ તરફ $2 \text{ A}$

Explore More

Similar Questions

આકૃતિમાં ચાર અવરોધો અને ત્રણ બેટરીઓનું નેટવર્ક દર્શાવેલ છે. કઈ બેટરી ચાર્જ થઈ રહી છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ આકૃતિમાં $I$ નું મૂલ્ય કેટલું છે ($\text{ A}$ માં)?

આપેલ સર્કિટમાં પ્રવાહ $I$ નું મૂલ્ય શોધો. ($,A$ માં)

Difficult
View Solution

આપેલ પરિપથમાં જ્યારે કળ $K$ બંધ હોય ત્યારે ગેલ્વેનોમીટર $G$ માંથી શૂન્યતર પ્રવાહ વહે છે અને જ્યારે કળ ખોલવામાં આવે ત્યારે તેનું મૂલ્ય બદલાતું નથી. તો,નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo