આપેલ પરિપથમાં જ્યારે કળ $K$ બંધ હોય ત્યારે ગેલ્વેનોમીટર $G$ માંથી શૂન્યતર પ્રવાહ વહે છે અને જ્યારે કળ ખોલવામાં આવે ત્યારે તેનું મૂલ્ય બદલાતું નથી. તો,નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    ગેલ્વેનોમીટરનો અવરોધ અનંત છે.
  • B
    ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ $40 \ mA$ છે.
  • C
    કળ બંધ કર્યા પછી,$200 \ \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ એ $300 \ \Omega$ ના અવરોધમાંથી વહેતા પ્રવાહ જેટલો જ છે.
  • D
    ગેલ્વેનોમીટરનો અવરોધ $150 \ \Omega$ છે.

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ જુઓ. નીચેનામાંથી કયું સમીકરણ તેના માટે સાચું છે?

આપેલ પરિપથમાં,$A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($V$ માં)?

આપેલ સર્કિટમાં $2 \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ . . . . . . $mA$ છે.

આપેલ પરિપથ માટે $2\,\Omega$ અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય શોધો. ($,A$ માં)

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo